ગોંડલનો ૫૩ વર્ષથી થતો લોકમેળો પોરબંદર સાંસદના હસ્તે ખુલ્લો મુકાયો; લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા જેવા કાર્યક્રમો યોજાશે:

સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ સાતમ આઠમના તેહવારમાં આયોજતા મેળાની વાત જ અલગ અલગ હોય છે. તેવો જ એક અદ્ભુત મેળો ગોંડલના કોલેજચોકમાં દર વર્ષે ભરાય … Read More

Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન.

”કાલે કોઇ કમ્પાઉન્ડર હનુમાનજી નામ રાખી લ્યે તો પણ ચુપ બેસવાનુ” – સાધુ સંતો. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રોને લઈને હાલ જ્યારે હનુમાનજીના … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં નંદોત્સવના પાવનપર્વની ઉજવણી કરવામાં આવી.

ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક પવિત્ર તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્મનાં વધામણા કરવા માટે જન્માષ્ટમીના પાવનપર્વના ભાગરૂપે ‘નંદોત્સવ-2023’ કાર્યક્રમની ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં … Read More

રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા શ્રી ભગવતસિંહજી બાલાશ્રમની બાળાઓ સાથે રક્ષાબંધનના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

રોટરી ક્લબ ગોંડલના સભ્યો તથા પરિવારજનો છેલ્લા 13 વર્ષથી સતત બાલાશ્રમ ની દીકરીઓના હાથે રક્ષા બંધાવી તેમના આશીર્વાદ લઇ તેમ જ મીઠું મોઢું કરાવી ઉજવણી કરે છે. ક્લબ દ્વારા 20 … Read More

વિદેશી આક્રમણોથી બચાવવા “સોમનાથ”ના પ્રાચીન શિવલિંગને રાજકોટ જિલ્લાના સોમ પીપળીયા ગામે સ્થાપિત કરાયું જે “ઘેલા સોમનાથ”ના નામે ઓળખાયું.

*‘‘ઘેલા સોમનાથ’’ના શ્રાવણી મેળામાં ઉમટી રહયો છે માનવ મહેરામણ* *આકર્ષક એમ્યુઝમેન્ટ પાર્ક, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેઠાણની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધઃ બંને સમય ભોજન પ્રસાદીની સુવિધાઃ ગૌશાળામાં ૧૫૦ ગાયોનો નિભાવઃરૂ. દસ … Read More

ગોંડલ માં શિવ શોભાયાત્રા દબદબાભેર નીકળી:ઠેરઠેર પુજન સ્વાગત:ગોંડલ શિવમય બન્યુ:હરહર મહાદેવ ના નાદ ગુંજ્યા.

શ્રાવણ માસ ના આજે પ્રથમ દિવસે કાશીવિશ્ર્વનાથ મંદિરે થી શિવશોભાયાત્રા દબદબાભેર પ્રસ્થાન થઈ હતી.અને રાજમાર્ગોપર ફરી મુક્તેશ્વરધામ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. મુકતેશ્ર્વર ટ્રસ્ટ, બજરંગ દળ,વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ ઉત્સવ … Read More

Gondal-Rajkot ૩૦ થી વધુ તાજીયા યા હુશૈન ના નારા સાથે માતમ માં આવ્યા : ગોંડલ માં ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ગોંડલ માં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા 29 આસુરા ના … Read More

ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી…

ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા- 3 જુલાઈ 2023 ના રોજ ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ શિષ્ય પરંપરાને સમજવા માટે અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘સાંપ્રત સમયમાં … Read More

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી.

રાહબર થકી થઇ શકે સુશોભિત ભીતરનું ઘર : ડૉ મતાઉદ્દીન ચિશ્તી. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે અને મોટામિયાં માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી પર ભવ્ય … Read More

ગોંડલના નાગડકા ગામે ખેડૂતોનું અષાઢી બીજનું નુતન વર્ષ સ્નેહ મિલન યોજાયું.

રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગામ ધુવાડાબંધ લાપસી પ્રસાદનું પણ આયોજન.   ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.ગોંડલમાં દરેક ધાર્મિક … Read More

error: Content is protected !!