Gondal- ગોંડલ મહારાજા સર ભગવતસિઁહજી એ ભેટ આપેલ 107 વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજીએ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા અનુભવતાં … Read More

દાઉદી બોહરા ધમગુરુ સૈયદના મુફદ્દદલ સૈફૂદ્દીન સાહેબ ગોંડલ માં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

ગોંડલ – વિશ્વાવ્યાપી દાઉદી બોહરા સમુદાય ના ધર્મગુરુ પરમ પાવન સૈયદના મુફદ્દદલ સૈફૂદ્દીન સાહેબ શુક્રવારે 13 ઓક્ટોબર ના રોજ ગોંડલ આવતા જ સમુદાય દ્વારા ઉસ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું 2014 … Read More

ગોંડલમાં સાંસદ રમેશભાઈ ધડુકએ ડો. સૈયદના સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી.

સૌરાષ્ટ્રના વિવિધ ગામોની મુલાકાત લેતાં લેતાં દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) શુક્રવારે સર ભગવતસિંહની ભુમિ ગોંડલ શહેરમાં પધારતા હજજારો ધર્મપ્રેમી … Read More

Gondal-નવરાત્રી મા પ્રસિધ્ધ ભુવનેશ્ર્વરી મંદીરે ઘટસ્થાપન સહિત ધાર્મિક આયોજન:

નવરાત્રીના પાવન દિવસો ઉત્સાહભેર શરુ થઈ રહ્યા છે.ત્યારે ગોંડલ ના પ્રસિદ્ધ એવા ભુવનેશ્ર્વરી મંદિર ખાતે પ્રથમ નોરતે ભુવનેશ્ર્વરી પીઠ અધ્યક્ષ ડૉ.રવિદર્શનજી ના હસ્તે વહેલી સવારે બૃમ્હ મુહુર્ત મા ઘટસ્થાપન થશે.સવારે … Read More

સંત સિરોમણી પુ.હદતપુરી બાવાજી બાપુ ની ૩૭૨ મી પુણ્યતિથિ ની ઉજવણી: આજે પણ બાવાજી બાપુ ના ખોટા સોગંદ કોઈ ખાઇ શકતુ નથી : મોવિયા ગામ માં અનેરો ઉત્સાહ.

જેમની ખ્યાતિ વિશ્ર્વ વિખ્યાત છે.અને જેમના પરચાનો એક અનેરો ઇતિહાસ છે તેવા મોવિયા નાં સંત શિરોમણિ પુ.હદતપુરી બાવાજી બાપુ ની તા.૧૦ મંગળવાર નાં ૩૭૨ મી પુણ્યતિથિ નિમિતે શોભાયાત્રા,બટુકભોજન,મહાપ્રસાદ, ભજન સહિત … Read More

જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા ખેલૈયો નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન.

સેવા કામગીરીને વેગ આપવાના ઉમદા આશયથી જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જોકર્સ આઈ ઇવેન્ટસના સંયુક્ત ઉપક્રમે  નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ વિશે વિગત આપતા જય શ્રીરામ  એજ્યુકેશન … Read More

ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે જલજીલણી એકાદશીની ધામધૂમપૂર્વક ઉજવણી સંતો અને હરિભક્તો દ્વારા કરવામાં આવી.

આપણા સનાતન વૈદિક શાસ્ત્રોમાં જળજીલણી એકાદશીનું અનેરૂ મહત્વ રહેલું છે. આ એકાદશીના પર્વને શાસ્ત્રોમાં પરિવર્તની એકાદશી પણ કહે છે. અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી અને કાર્તિક સુદ એકાદશી … Read More

ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવમાં ભવ્યતા, ભક્તિ અને ભાવનાત્મકતાના અદભુત દર્શન.

આજે બાળકો દ્વારા સામૂહિક શ્લોકગાન અને ૧૦૦થી વધુ છાત્રોના હનુમાન ચાલીસા પાઠ, મેરે દેવા મેરે ઘર આયો ભક્તિ સંધ્યા. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર પો.કમિ. રાજુ ભાર્ગવ, આર્ટ ઓફ … Read More

એશિયાટીક કોલેજ ગોંડલની વિદ્યાર્થિનીઓ દ્વારા ઈજનેરી અભિગમથી પીપળપાનની લુગદીમાથી ગણેશ બનાવવામાં આવ્યા.

એશિયાટીક એન્જીનિયરિંગ ગોંડલ ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા કઈક નવીન અભિગમથી ગણપતિની પ્રતિકૃતિ બનાવી તેની આરાધના કરવામાં આવી રહી છે ગણપતિ દાદાને હિન્દુ સંસ્કૃતિનું ધર્મ વૃક્ષ એવો પીપળો … Read More

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી.

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા આજરોજ તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી આજે એટલે કે જન્માષ્ટમી ના પવિત્ર દિવસે જગ્યા ની પરંપરા … Read More

error: Content is protected !!