Banaskatha-યુવા સેના બનાસકાંઠા દ્વારા યુવા સેના – ગુજરાત પ્રદેશ ના સેકટરી રવિશ રામચંદાણી નું ભવ્ય સન્માન.

બળદેવભાઈ રાયકા ( જિલ્લા અધ્યક્ષ – યુવા સેના બનાસકાંઠા) ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ.આજ રોજ તારીખ 12 – 12 – 2020 ના રોજ ડીસા ખાતે યુવા સેના ગુજરાત પ્રદેશ સેક્રેટરી રવિશ … Read More

Gandhingar. વ્યાજખોરીને ડામવા DGP આશિષ ભાટિયાનો નવો પરિપત્ર, વ્યાજખોરોની દાદાગીરીનો અંત.

રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ના આવે તે માટે રાજ્ય સરકારે કેટલાક નવા કાયદાઓ બનાવ્યા છે. આ માટે … Read More

ગુજરાત સરકાર ની નવી પહેલ ડિજીટલ સેવા સેતુની જાહેરાત : ૨૨ સેવાઓ ગ્રામિણોને ઘર આંગણે

ગુજરાતના ગામડાના લોકોને વારંવાર સરકારી ઓફિસોના ધક્કા ખાવા નહિ પડે : ગ્રામિણ વિસ્તારોમાં ડિજીટલ ક્રાંતિનું નવું સોપાન : ઘરઆંગણે જ મળશે જનહિત લક્ષી યોજનાઓનો લાભ : રેશનકાર્ડ – આવકનો દાખલો, … Read More

Gadhinagar બાયો ડીઝલના વેચાણ સામે કાર્યવાહી કરવા ગાંધીનગરમાં હાઇ-લેવલ બેઠક.

રાજ્યમાં બાયો- ડીઝલના નામે વેચાતા ઝેરી કેમીકલ્સનાં વેચાણ સામે ગુજરાતનાં પંપ ધારકોએ એલાને જંગના મંડાણ કરતા સરકાર સફાળી જાગી છે. અને આ અંગે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવા અને રણનીતિ … Read More

ગુજરાત સરકારે જાહેર કરી અનલોક-4ની ગાઇડલાઇન: દુકાનોને 24 કલાક છૂટ, ફેરિયાઓ પર નિયંત્રણ નહીં, બાગ-બગીચા ખુલ્લા…

રાજ્ય સરકારે અનલોક-૪ ની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક … Read More

નવરાત્રી તથા દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ.

નવરાત્રી તથા દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનવરાત્રી તથા દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનવરાત્રી તથા દિવાળી સુધીમાં … Read More

મેઘકહેર:કડીમાં આભ ફાટ્યું : શહેરના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા

કડી સહિત સમગ્ર જિલ્લામાં શનિવાર મોડી રાત થી શરૂ થયેલ વરસાદ બપોર સુધીમાં સાડા અગિયાર ઇંચ વરસાદ વરસતા શહેરના કેટલાય વિસ્તારો બેટમાં પરિવર્તિત થયેલા જોવા મળતા હતા. કડી તાલુકામાં સાડા … Read More

રાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.

ગાયકવાડી પરંપરા મુજબ મહેસાણામાં ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામીજિલ્લામાં આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ઠેર-ઠેર શ્રધ્ધાળુઓ દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે આ પવિત્ર પર્વ પર … Read More

error: Content is protected !!