New Delhi-કોલસાની અછતથી દેશમાં ઘેરાતું વીજસંકટ  કોલસાની ઘટથી આઠ મોટા વીજ ઉત્પાદન પ્લાન્ટ ઠપ્પ: ૪૦ એવા પ્લાન્ટ છે, જયાં માત્ર ૧૦ ટકા જ કોલસાનો જથ્થો વઘ્યો.

દેશમાં કોલસાની અછતથી વીજ સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. કોલસાની કમીના કારણે દેશના આઠ મોટા વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ થઈ ગયા છે. ૪૦ વીજ ઉત્પાદન પ્લાન્ટ એવા છે જેમાં માત્ર … Read More

પંજાબમાં સીએમ અને અનેક રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી: ધમકીભર્યો પત્ર મળતા રાજ્ય સરકાર એલર્ટ.

ધમકીભર્યો પત્ર મળતા પંજાબમાં મચ્યો હડકંપ CM સહિત અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી  ઉડાવી દેવાની ધમકી સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાયું પંજાબથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં … Read More

Mumbai-પ્રખ્યાત ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું ૬૯ વર્ષની વયે અવસાન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ..

પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું ૬૯ વર્ષની વયે નિધન થયું છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીટીઆઈએ ડો.ને ટાંકીને તેમના મૃત્યુની … Read More

ઢાકા: જીર્ણોદ્ધાર કરાયેલા રમણા કાલી મંદિરનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું.

રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે પત્ની તેમજ પુત્રી સાથે મંદિરમાં વિધિપૂર્વક માતા કાલીની પૂજા અર્ચના કરી 1971માં પાકિસ્તાનની સેનાએ ઓપરેશન સર્ચલાઇટમાં મંદિરને નષ્ટ કર્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના બાંગ્લાદેશ પ્રવાસના ત્રીજા … Read More

મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન, જૂનાગઢ ભારતી આશ્રમમાં અપાશે સમાધિ.

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ આજરોજ બ્રહ્મલીન થયા છે. અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે તેમનુ નિધન થતા બાપુના દેહને રાખવામાં આવ્યો છે. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે … Read More

इंडियन आर्मी के नाम पे ऑनलाइन फ्रॉड करते शातिर बदमाश गिरोह फरीदाबाद के कोट में सक्रिय।पुलिस पकड़ पाएगी.

ऑनलाइन बिज़नेस करने वाले लोगों के लिए लालब्ति समान किस्सा फरीदाबाद हरियाणा के कोट के रहने वाला और ऑनलाइन बिज़नेस का जासे देने वाले ओर खुद को आर्मी में हु … Read More

Ahmedabad-કોરોનાની વિલનગીરી સામે હિરો નરેશ કનોડીયા હાર્યા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું આજે સવારે નિધનઃ બે દિવસ પૂર્વે જ મોટાભાઇનું થયું હતું અવસાનઃ બે દિવસમાં ‘મહેશ-નરેશ’ બંધુ બેલડીની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ-ચાહકો શોકમાં: નરેશ કનોડિયા ૭૭ વર્ષના હતાં: ૧૨૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું.

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લાખો ગુજરાતવાસીઓના હૃદય ઉપર બિરાજમાન એવા લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયા આજે કોરોના સામેનો જંગ હારી ગયા છે. તેમની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં … Read More

પ્રિયંકા ગાંધીએ એક સંકેત આપ્યો, જો યુપીમાં સરકાર આવશે, તો તે સીએમ ઉમેદવાર હશે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સતત યુપી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વિશે સ્પષ્ટપણે બોલી રહી છે. યોગી સરકાર પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધી કહે … Read More

કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન, પુત્ર ચિરાગે કરી પુષ્ટી: રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતા. શરૂઆતમાં તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબિયત લથડી હતી.

કેન્દ્રી મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન થયું છે. આ સમાચાર અત્યારે જ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ છે, શરૂઆતમાં તેઓ રૂટિન ચેકઅપ … Read More

૭ કરોડની ૧૪ ગરોળી જપ્ત કરાઇ:આ ગરોળીઓ ઝાડ પર રહે છે અને એકઝોટિક ગણાતી હોવાથી કરોડો રૂપિયામાં વેચાય છે.

કોલકતા,તા.૧૧: બોર્ડર સિકયોરિટી ફોર્સે બુધવારે પશ્ચિમ બંગાળના ઉત્ત્।ર ૨૪ પરગણા જિલ્લામાં ભારત-બંગલા દેશ સરહદ પરથી દાણચોરી દ્વારા લાવવામાં આવતી ટોકે નામની દુર્લભ પ્રજાતિની ૧૪ ગરોળીઓ પકડી પાડી છે. પરંપરાગત દવાઓ … Read More

error: Content is protected !!