રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ’

ભારત ઇન્ટરનેશનલ ઇન્ફલુએન્સર એવોર્ડસ   ( IIIA – 2022 ) માં ફિલ્મી – ટી.વી . હસ્તિઓ ઉમટી પડી રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘ શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ ’ મિડ – ડે … Read More

હરિયાણાના મેવાતના નુહના પચગાંવમાં ગેરકાયદે ચાલી રહેલા ખનનને રોકવા ગયેલા ડીસીપીની હત્યા! ખાણ માફિયાઓએ ચઢાવી દીધું ડમ્પર ઘટનાસ્થળે મોત, પોલીસ પ્રશાસન એક્શન મોડમાં.

હરિયાણાના મેવાતના નુહના પચગાંવમાં ગેરકાયદે ખાણ માફિયાઓએ ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ પર ડમ્પર ચઢાવીને હત્યા કરી નાંખવામાં આવી હોવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ડીએસપી ગાડી પાસે ઉભા હતા. … Read More

મુંબઈ મુકામે યોજાયેલ Export Import સેમિનાર યોજાયો.

નવી મુંબઈ ખાતે import તેમજ export બીઝનેસ માટે એક ખાસ સેમિનાર નું આયોજન safe Exim તેમજ Export import ક્ષેત્ર ના ગવરમેન્ટ અધિકારીઓ ના સહયોગ થી થયું, જેમાં ઓલ ઇન્ડિયા માંથી … Read More

ફ્લોર ટેસ્ટ પૂર્વે જ મહારાષ્ટ્ર માં ઉદ્ધવ ઠાકરે નું મુખ્યમંત્રી પદેથી રાજીનામું.

  સુપ્રિમ કોર્ટે મોડી રાત સુધી થયેલ સુનાવણીને અંતે શિવસેના દ્વારા કરવામાં આવેલ અરજી ફગાવી દેતા હવે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો અથવા સ્વેચ્છાએ રાજીનામું આપવાના બે જ વિકલ્પો સામે રહ્યાં … Read More

ગોંડલના વિપ્ર યુવાનને કમળો ભરખી ગયો : નાની નાની બે દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપી.

“ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું” આ કહેવત ગોંડલના રોયલ પાર્ક માં યથાર્થ થવા પામી છે બે માસૂમ ફૂલ જેવી દીકરીઓ અને વિધવા માતા તેમજ પત્ની સાથેનો વિપ્ર યુવાન … Read More

મુસલમાનોએ ખુશીથી તેમના ધાર્મિક સ્થળો હિન્દુઓને સોંપી દેવા જોઈએ’, જ્ઞાનવાપી વિવાદ વચ્ચે મહાત્મા ગાંધીનો કથિત લેખ વાયરલ થયો.

જ્ઞાનવાપી વિવાદ વચ્ચે આર્ટિકલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો લેખ મહાત્મા ગાંધીના નામે પ્રકાશિત થયો છે, તેમાં બાપુની તસવીર પણ છે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ચર્ચામાં છે. એક તરફ … Read More

NewDelhi-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ જી ટેસ્ટ બેડ લૉન્ચ કરીને દેશને સમર્પિત કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ જી ટેસ્ટ બેડ લૉન્ચ કરીને દેશને સમર્પિત કર્યું. આ અવસર પર તેમણે કહ્યું કે તેમને દેશને પોતાનું સ્વ-નિર્મિત ૫ જી ટેસ્ટ બેડ રાષ્ટ્રને સમર્પિત કરવાની તક … Read More

Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત.

પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 26 લોકોના મોત થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ 4.40 કલાકે મળી હતી, ત્યારબાદ … Read More

Mumbai-હનુમાન ચાલીસાનો વિવાદ:  રાણા દંપતીના જામીન મંજૂર.

મુંબઈ વિશેષ અદાલતે બુધવારે હનુમાન ચાલીસાના પઠનને મુદ્દે ઊઠેલા વિવાદ બાદ ધરપકડ કરવામાં આવેલાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાના જામીન મંજૂર કર્યા હતા. જોકે જામીન … Read More

error: Content is protected !!