વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટથી સૌરાષ્ટ્રના કરોડોના વિકાસ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ-ખાત મુહુર્ત.

રાજકોટ એઇમ્સ, ઝનાના હોસ્પિટલની સાથોસાથ સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, કચ્છ (ધોળાવીરા) સહિતના વિસ્તારો વિકાસ પ્રોજેક્ટોનો સમાવેશ: વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર દ્વારા બે અધિક કલેક્ટર ચૌધરી અને ઝાલાની નિમણુંક: તડામાર … Read More

સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો.

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા … Read More

2000 રૂપિયાની નોટ હવે ચલણમાંથી બહાર થશે, RBIની મોટી જાહેરાત.

નવી દિલ્હી, 19 મે,2023, શુક્રવાર જેની ઘણા સમયથી લોકોમાં ચર્ચા થતી હતી એ 2000ની નોટ છેવટે સરકારે પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આરબીઆઇએ આને નોટબંધી નહી પરંતુ કલીન પોલીસી નામ … Read More

પ્રયાગરાજમાં માફીયા અતીક અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી નાખી.

અતીક અહમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસ દાડી પર હુમલો થયો છે. પોલીસની ગાડી પર ફાયરીંગ થયું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થઈ ગયું છે પ્રયાગરાજ: અતીક … Read More

બોગસ અખબારો સામે સરકારની ઝુંબેશ: RNI નંબર-ઓરિજિનલ દસ્તાવેજોની નોેંધણી ફરજિયાત.

રિન્યુ કરાયા ન હોય તેવા RNI નંબરો ચલાવી લેવાશે નહીં: ઓરિજિનલ ડોકયુમેન્ટ વેરીફાઇડ કરાવવા જરૂરી: કલેકટર   અખબાર એ દેશની ચોથી જાગીર ગણાય છે. લોકશાહીના આધારસ્તંભને ટકાવી રાખવા માટે મીડીયાનો … Read More

ગોંડલ હવામહેલ રાજવી પરિવારે સરકારનાં રૂ. 10 હાજર કરોડના સ્વાસ્થય કોષનાં નિર્માણ સંકલ્પને ગોંડલ મહારાજાનું નામ આપવાની ઘોષણાને બિરદાવ્યો.

ગત રોજ સરકારના જે.પી.નડ્ડા એ ઘોષણા કરી કે વર્તમાન સરકારના સંકલ્પ પત્રમાં અગ્રેસર આરોગ્ય હેઠળ ૧૦ હજાર કરોડનું ભંડોળ ગોંડલના લોકપ્રિય, શિક્ષા પ્રેમી, પ્રગતિ પ્રેમી અને દીર્ઘદ્રષ્ટિ મહારાજા ના નામ … Read More

ગુજરાતના દરિયાથી પકડાયું ૨૦૦ કરોડનું ડ્રગ્સ, પંજાબની જેલમાં બંધ આરોપીએ મંગાવ્યું હતું.

ડ્રગ્સ મામલે હવે ગુજરાતનું તંત્ર એક્ટિવ બન્યું છે. ગૂજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાતના દરિયા કિનારેથી અંદાજે ૨૦૦ કરોડનું ડ્રગ્સ … Read More

કોલ્હાપુરમાં ગણેશ વિસર્જનમાં લેસર લાઈટથી ૬૫ની દ્રષ્ટી ગઈ.

લોકોએ કલાકો સુધી લેસર લાઈટની સામે ડાન્સ કર્યો, હોર્મોનલ ચેન્જિસ તેમજ હાયપોગ્લેસિમાની સ્થિતિ સર્જાઈ.   તાજેતરમાં જ સંપન્ન થયેલા ગણેશોત્સવની આખા દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. … Read More

રાજકોટ જિલ્લાના જેતપુર માં બની રહ્યો છે 150 કરોડના ખર્ચે ભારતનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, એકવારમાં કરશે 15 લાખ લીટર પાણી શુદ્ધ:જેતપુરમાં પ્રદુષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશે.

ગુજરાતનાં રાજકોટ જિલ્લાના જેતપુર માં બની રહ્યો છે 150 કરોડના ખર્ચે ભારતનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, એકવારમાં કરશે 15 લાખ લીટર પાણી શુદ્ધ:જેતપુરમાં પ્રદુષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશે. ગુજરાત … Read More

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનો દેહવિલય : નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમશ્વાશ લીધા.

સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા ; જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી ૯૯ વર્ષના હતા.   દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું ૯૯ વર્ષની વયે … Read More

error: Content is protected !!