ઈન્ડોનેશિયામાં કફ સિરપે વર્તાવ્યો કહેર ૯૯ બાળકોના મોત.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ દવા આયાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્તરે બનાવવામાં આવી હતી આફ્રિકન દેશ ગામ્બિયામાં ભારતમાંથી કફ સિરપ ખાવાથી ૬૯ બાળકોના મોત બાદ … Read More

ગુજરાતના દરિયાથી પકડાયું ૨૦૦ કરોડનું ડ્રગ્સ, પંજાબની જેલમાં બંધ આરોપીએ મંગાવ્યું હતું.

ડ્રગ્સ મામલે હવે ગુજરાતનું તંત્ર એક્ટિવ બન્યું છે. ગૂજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાતના દરિયા કિનારેથી અંદાજે ૨૦૦ કરોડનું ડ્રગ્સ … Read More

કોલ્હાપુરમાં ગણેશ વિસર્જનમાં લેસર લાઈટથી ૬૫ની દ્રષ્ટી ગઈ.

લોકોએ કલાકો સુધી લેસર લાઈટની સામે ડાન્સ કર્યો, હોર્મોનલ ચેન્જિસ તેમજ હાયપોગ્લેસિમાની સ્થિતિ સર્જાઈ.   તાજેતરમાં જ સંપન્ન થયેલા ગણેશોત્સવની આખા દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. … Read More

રાજકોટ જિલ્લાના જેતપુર માં બની રહ્યો છે 150 કરોડના ખર્ચે ભારતનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, એકવારમાં કરશે 15 લાખ લીટર પાણી શુદ્ધ:જેતપુરમાં પ્રદુષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશે.

ગુજરાતનાં રાજકોટ જિલ્લાના જેતપુર માં બની રહ્યો છે 150 કરોડના ખર્ચે ભારતનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, એકવારમાં કરશે 15 લાખ લીટર પાણી શુદ્ધ:જેતપુરમાં પ્રદુષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશે. ગુજરાત … Read More

રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ’

ભારત ઇન્ટરનેશનલ ઇન્ફલુએન્સર એવોર્ડસ   ( IIIA – 2022 ) માં ફિલ્મી – ટી.વી . હસ્તિઓ ઉમટી પડી રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘ શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ ’ મિડ – ડે … Read More

લો પ્રેશર સક્રિય: ૧૫ જુલાઈ સુધી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ભાવનગર … Read More

ભારતીય રેલવેમાં સીનીયર સીટીઝનોના કન્સેશન રદ; સાંસદો-નેતાઓના ‘જલ્સા’ યથાવત:સાંસદો વતી ટીકીટ કન્સેશન પેટે રૂા. ૬૨ કરોડ ચૂકવ્યા.

  કોરોનાકાળ બાદ રેલવેમાં સીનીયર સીટીઝન વગેરેને અપાતી રાહતો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ સાંસદો સહિતના નેતાઓને કરોડો રુપિયાની રાહત યથાવત રાખી છે. માહિતી અધિકાર કાયદા હેઠળ ખુલેલી વિગતો … Read More

ફ્લોર ટેસ્ટ પૂર્વે જ મહારાષ્ટ્ર માં ઉદ્ધવ ઠાકરે નું મુખ્યમંત્રી પદેથી રાજીનામું.

  સુપ્રિમ કોર્ટે મોડી રાત સુધી થયેલ સુનાવણીને અંતે શિવસેના દ્વારા કરવામાં આવેલ અરજી ફગાવી દેતા હવે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો અથવા સ્વેચ્છાએ રાજીનામું આપવાના બે જ વિકલ્પો સામે રહ્યાં … Read More

બિહારમાં સેનાની ‘અગ્નિપથ’ સ્કીમનો વિરોધ : બક્સરમાં ટ્રેન પર પથ્થરમારો : મુઝફરપુરમાં રસ્તા જામ.

બિહારમાં પાટલીપુત્ર એક્સપ્રેસ પર યુવાનો દ્વારા પથ્થરબાજી : મુઝફ્ફરપુરમાં પણ સેનામાં ભરતી કરવા સામે યુવકોનો વિરોધ મુઝ્ફ્ફરપુર : યુવાનોને ૪ વર્ષ સુધી સેનાકીય તાલીમ આપી તેમને ‘અગ્નિવીર’ બનાવવાની યોજના, ‘અગ્નિપથ’ … Read More

error: Content is protected !!