અમદાવાદમાં પોલીસ કર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો.

અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ પરિવાર સાથે 12માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. શહેરમાં ગોતા વિસ્તારમાં દિવા હાઈટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે … Read More

ગાંધીના ગુજરાત મા દારૂ બંધી હોવા છતાં બોટાદમાં ઝેરી દેશી દારૂના લઠ્ઠાકાંડમાં ૫૭ નો ભોગલીધો અનેક લોકો ગંભીર જેને લઈને ગૃહવિભાગની મોટી કાર્યવાહી કરાઈ.

અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકની પણ બદલી કરવામાં આવી છે DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા બોટાદ લઠ્ઠાકાંડમાં ગૃહવિભાગ દ્વારા … Read More

Ahmedabad-ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 1993 બ્લાસ્ટ કેસના 4 વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા.

ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 1993માં થયેલ મુંબઇ બ્લાસ્ટ કેસના 4 વોન્ટેડ આરોપીઓને ATS એ ઝડપી લીધા. મળતી માહિતી મુજબ ATS દ્વારા અંડર વર્લ્ડ ડોન દાઉદના નજીકના ગણાતા આ … Read More

Ahmedavad-ગુજરાત ATSનો સૌરાષ્ટ્રમાં સપાટો, વધુ 18 ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝબ્બે.

અત્યાર સુધીમાં કુલ 37 આરોપીઓ પાસેથી 78 ગેરકાયદેસર હથિયારો તથા 18 કારતુસો કબજે લેવામાં આવ્યા ગાંધીના ગુજરાતમાંથી એક બાદ એક મોટા રેકેટ પકડાઈ રહ્યાં છે. ચોતરફ વ્યાપેલા ડ્રગ્સના કોલાહલ વચ્ચે … Read More

Ahmedabad-કોરોનાની વિલનગીરી સામે હિરો નરેશ કનોડીયા હાર્યા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું આજે સવારે નિધનઃ બે દિવસ પૂર્વે જ મોટાભાઇનું થયું હતું અવસાનઃ બે દિવસમાં ‘મહેશ-નરેશ’ બંધુ બેલડીની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ-ચાહકો શોકમાં: નરેશ કનોડિયા ૭૭ વર્ષના હતાં: ૧૨૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું.

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લાખો ગુજરાતવાસીઓના હૃદય ઉપર બિરાજમાન એવા લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયા આજે કોરોના સામેનો જંગ હારી ગયા છે. તેમની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં … Read More

Ahmedabad-પોલીસ દ્વારા ફરી શરૂ થશે હેલ્મેટ મુહિમ, ૯મી સપ્ટેમ્બરથી જો હેલ્મેટ વિના વાહન ચલાવ્યું તો દંડાશો!

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના લોકડાઉન બાદ હવે અનલોક થકી જાહેર રોડ રસ્તાઓ ખુલ્લા થઈ ગયા છે. પરંતુ લોકો હવે જાહેર માર્ગો ઉપર હેલ્મેટ વગર વધુ ફરી રહ્યા … Read More

ખાનગી સ્કૂલોએ ધો.૧માં RTE હેઠળ ૨૫ ટકા પ્રવેશ આપવો પડશે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો : ગરીબ અને વંચિત જૂથના બાળકોને રાઈટ ટૂ એજ્યુકેશન મુજબ ધોરણ ૧માં ૨૫ ટકા બાળકોને પ્રવેશ આપવો પડશે.

ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ એટલે કે રાઈટ ટૂ એજ્યુકેશન મુજબ ધોરણ ૧ માં ૨૫ ટકા બાળકોને પ્રવેશ આપવો પડશે. જેને લઈ રાજ્ય સરકારે … Read More

error: Content is protected !!