Blog

Jetpur-Rajkot ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી.

14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લીધી હતી.13 ઓક્ટોબર 1935 ના … Read More

Gondal-Rajkot ગોંડલ યાર્ડમાં કોંગ્રેસના સુપડા સાફ : ભાજપનો ભવ્ય વિજય.

૫૮૬ માંથી ભાજપ પ્રેરિત ઉમેદવારોને ૫૪૦ મત મળ્યા : કોંગ્રેસને માત્ર ૧૮ મત જ મળ્યા : જયેશભાઇ રાદડિયા, જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિજય સરઘસ ગોંડલ યાર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થતા જયેશભાઇ … Read More

Dhoraji-Rajkot ધોરાજીના રામપરાનાં છાત્રોને શાળાએ જવા ગોઠણ ડુબ કોઝવે પાર કરવો ફરજીયાત.

ધોરાજીમાં ગરબી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે જીવનું જોખમ ખેડી રહ્યા છે જે કોઝવે પાણી મા ગરકાવ થઈ ગયેલ છે તેની ઉપરથી અભ્યાસ માટે કોઝવે ઉપરથી પસાર થઈને શિક્ષણ મેળવે છે. … Read More

Rajkot-Jetpur SC સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી ટ્રાફિક દૂર કરવાની માગ સાથે પોલીસને અપાયું આવેદન.

બાબસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જતાં રેકડી ધારકો બાબસાહેબની આંબેડકર પ્રતિમા પાસે ગંદકી અને અસ્વચ્છતા ફેલાવતા દબાણકર્તાઓ રાજકોટ જિલ્લાના જેતપુરમાં સરદાર ગાર્ડન પાસે બાબાસાહેબ આંબેડકરની પુરા કદની પ્રતિમા આવેલ … Read More

Gondal -Rajkot ગોંડલમાં રાજકોટની મહિલા ઉપર સામુહીક દુષ્કર્મની ઘટનામાં પોલીસે છ શખ્સો ને ઝડપી લીધા.

ગોંડલ શહેરના ભગવતપરા હરભોલે સોસાયટી પ્રમુખસ્વામી પાર્ક ના ખુલ્લા પ્લોટમાં રાજકોટની મહિલા ઉપર છ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ … Read More

રાજકોટ જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો:હેઠવાસના ગામોના રહેવાસીઓને સાવચેત રહેવા સુચના.

રાજકોટ જિલ્લાના મોટા ભાગના ડેમ ઓવરફલો થયા છે. તથા ઉપરવાસનાં ગામોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. આથી જિલ્લાના આજી-૧, વેરી, ડોન્ડી,વેણુ-૨, કબીર સરોવર, મોજ, આજી-૨, ભાદર, કર્ણુકી, ફોફળ-૧, છાપરવાડી-૨, ન્યારી-૧, લાલપરી, ન્યારી-૨, મોતીસર, ભાદર-૨, ખોડાપીપર, સુરવો, સોડવદર, ગોંડલી, વાછપુરી, ઈશ્વરીયા અને આજી-૩ ડેમોના દરવાજા ગમે ત્યારે ખોલાવાની શક્યતા હોવાથી, ઉપરોક્ત તમામ … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં હનુમાન ગ્રુપ પંચશીલ દ્વારા ભુલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું.

ધોરાજીમાં પંચશીલ સોસાયટી ખાતે ભુલકા હનુમાન ગ્રુપ પંચશીલ દ્વારા ભુલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું.ગયા વર્ષે એ કોરોના ના સંક્રમણ કરણે બધ રાખ્યું હતું અને આ વર્ષે એ રાજ્ય સરકાર દ્વારા … Read More

Gondal-Rajkot નવરાત્રી પર્વેે જ રાજકોટની મહિલા પર ગોંડલમાં ૬ શખ્સોનું સામુહિક દુષ્કર્મ.

વાડીમાં ઉપાડી જઇ આખી રાત દેહ ચુંથ્યા બાદ સવારે રસ્તે ફેંકી દીધી : રાજકોટમાં દાખલ કરાઇ : ખળભળાટ મહિલાના નિવેદનના આધારે બળાત્કારીઓ વિરૂધ્ધ ગુનો નોંધવા પોલીસની તજવીજ રાજકોટના હુડકો વિસ્તારમાં … Read More

Virpur-Rajkot વીરપુર ખાતે સંત શિરોમણિશ્રી જલારામબાપાના:દર્શન કરી ધન્યતા અનુભવતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી.

વીરપુર ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરતા અગ્રણીશ્રીઓ.  વીરપુરના સંત શિરોમણિશ્રી જલારામ બાપાની જગ્યામાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ  વાઘાણી આજે દર્શન કરવા માટે પધાર્યા હતા દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી જીતુભાઈ … Read More

Khodal dham-Gondal પ્રથમ નોરતે ખોડલધામ ખાતે માં ખોડલની પૂજા-અર્ચના-ધ્વજારોહણ કરતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી.

પદયાત્રા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરી સન્માનિત કરાયા. શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી મથુરભાઈ સવાણી સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ. આજ નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખાતે … Read More

error: Content is protected !!