Most Popular News
ગોંડલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે મહારેલી સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા.
ગોંડલ ભારતના બંધારણના નિર્માતા, ભારત રત્ન, દેશના પ્રથમ કાયદા મંત્રી અને વિદ્વાન અર્થશાસ્ત્રી, પ્રખર સામાજિક અને રાજકીય લીડર એવા શ્રી ડો.બાબા સાહેબ આંબેડકરજીની 133 મી જન્મ જયંતિ નિમિતે સમસ્ત મેઘવાળ … Read More
પરષોતમ રુપાલા સામે ગોંડલ કોર્ટ માં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષી ની ફરિયાદ.
રાજકોટ લોકસભા નાં ઉમેદવાર પરષોતમ રુપાલા એ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટીપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રીય સમાજ રોષે ભરાયો છે.અને ગુજરાત ભર માં ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો … Read More
ગોંડલ નાં ગણેશગઢ ફાર્મહાઉસ માં પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજ ની ફરી માફી માંગી:ક્ષત્રીયો ની વિશાળ હાજરી: સંમેલન ની ટીકા કરનારા ને જયરાજસિહ નો પડકાર:સામે આવો.
રાજકોટ લોકસભા નાં ભાજપ નાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમ રુપાલા એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી ને લઈ ને ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ માં રોષ ફેલાયો હતો. ક્ષત્રિય … Read More
“સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કરતું RAR ફાઉન્ડેશન” : ગરીબ વિપ્ર વિધવાને ઘરનું મકાન બનાવી દઇ સચ્યુત સેવા દાખવતા આરએઆર ફાઉન્ડેશન નાં રાજદિપસિંહ જાડેજા.
ગોંડલ તાલુકાનાં બીલડી ગામે નબળી આર્થિક પરિસ્થિતી અને અપાહીજ પુત્ર સાથે વચ્ચે જીવન ગુજારતા વિપ્ર વિધવા વૃધ્ધાની મદદે દોડી જઇ આરએઆર ફાઉન્ડેશન રીબડા નાં રાજદીપસિંહ અનિરુધ્ધસિહ જાડેજાએ બે રુમ,રસોડા,ઓસરી સહીત … Read More