Dhoraji-Rajkot ધોરાજી ખાતે હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી નો ઉર્ષ એ ખાસ સાદગી પૂર્વક ઉજવાયો

ખાદીમ દ્વારા ગુસ્લ શરીફ અને કોરોના નાબૂદી માટે ખાસ દુઆ કરાઈ
ધોરાજી ખાતે બહારપુરા માં આવેલું કોમી એકતા નું પ્રતીક ગણાતા હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી ના ઉર્ષ એ ખાસ ની ઉજવણી કોરોના ની મહામારી ના કારણે સરકાર ની ગાઈડ લાઇન મુજબ
સાદગી પૂર્વક કરવામાં આવી હતી

ખાદીમ ગુલામભાઈ અને સોયબભાઈ ઉપસ્થિતિ માં સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત સેનીટાઈઝર સહિત ની સુવિધા સાથે ઉર્ષ એ ખાસ ની ઉજવણી સાદગી પૂર્વક કરવામાં આવી હતી ખાદીમ દ્વારા હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી ના દરબાર માં સલાતો સલામ બાદ અને ખાસ કરી ને દેશ દુનિયામાં ચાલી રહેલ કોરોના જેવી મહામારી દૂર થાય માટે દુઆ કરવામાં આવી હતી અને ઉર્ષ એ ખાસ ની ઉજવણી કરવામાં આવી હતી

રીપોર્ટર સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!