Jasdan-Rajkot ઘેલા સોમનાથ નજીક આવેલી મીનળદેવીને ચોખા મગ સોપારીના પાટ પૂરી નવરાત્રિ ઉજવાશે.

જસદણ ઘેલા સોમનાથ મહાદેવ થાન નજીક પર્વત પર બિરાજમાન માતા મીનળદેવી ચોખા મગ અને સોપારી નો પાટ પૂર્યો અને નવરાત્રિની અનોખી ઉજવણી કરી આ તકે માતાજીને નૂતન શણગાર સાથે પાટ વચ્ચે દિપક રૂપી ગરબાનું આહવાન કરી નવ દિવસ પૂજન અર્ચન કરાશે અહીં દેવ અને દેવીનું અનેરૂ મહત્વ રહ્યું છે માતા મીનળદેવી નું થાન એ રીતે બનાવાય કરાયું છે જય માતાજી ના મંદિર સામે જ ઘેલાસોમનાથ ની શિવલિંગ સુંદર દેખાય છે આ મંદિરથી એક કિલોમીટર દૂર હોવા છતાં માતાજી શિવના સતત સન્મુખ જોવા મળે છે હાલ નવરાત્રીના પાવન અવસર પર માતાજીને પાટ ગરબા કરી આરાધના કરશે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!