ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર આજે પણ વધુ ૨૫ કોરોના પોઝીટીવ કેસ.

ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૨૫ વ્યકિતઓ પોઝીટીવ અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૫૩૯ કેસ નોંધાયા છે. અને મૃત્યુનો આંક ૩૭ થવા પામ્યો છે.

error: Content is protected !!