Most Popular News

ગોંડલમાં કાલે હનુમાન જયંતિ ભવ્યતાથી ઉજવાશેઃ વિશાળ શોભાયાત્રા નિકળશે.

સતત 15 વર્ષથી ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિરાટ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. … Read More

ગોંડલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે મહારેલી સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા.

ગોંડલ ભારતના બંધારણના નિર્માતા, ભારત રત્ન, દેશના પ્રથમ કાયદા મંત્રી અને વિદ્વાન અર્થશાસ્ત્રી, પ્રખર સામાજિક અને રાજકીય લીડર એવા શ્રી ડો.બાબા સાહેબ આંબેડકરજીની 133 મી જન્મ જયંતિ નિમિતે સમસ્ત મેઘવાળ … Read More

પરષોતમ રુપાલા સામે ગોંડલ કોર્ટ માં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષી ની ફરિયાદ.

રાજકોટ લોકસભા નાં ઉમેદવાર પરષોતમ રુપાલા એ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટીપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રીય સમાજ રોષે ભરાયો છે.અને ગુજરાત ભર માં ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો … Read More

ગોંડલ નાં ગણેશગઢ ફાર્મહાઉસ માં પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજ ની ફરી માફી માંગી:ક્ષત્રીયો ની વિશાળ હાજરી: સંમેલન ની ટીકા કરનારા ને જયરાજસિહ નો પડકાર:સામે આવો.

રાજકોટ લોકસભા નાં ભાજપ નાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમ રુપાલા એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી ને લઈ ને ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ માં રોષ ફેલાયો હતો. ક્ષત્રિય … Read More

error: Content is protected !!